અંકલેશ્વરમાં એસ.એમ.મોટર્સ નજીક 3 કાર વચ્ચે અકસ્માત બાદ ટ્રાફિકજામ સર્જાતા વાહનોની કતારો જોવા મળી હતી.

Date:

Share

અંકલેશ્વર જુના ને.હા 8 પર એસ.એમ.મોટર્સ નજીક એક પછી એક ત્રણ કાર ભટકાઇ હતી. અકસ્માતને પગલે ટ્રાફિક જામ સર્જાતા વાહનોની કતારો જોવા મળી હતી. પીકઅવર્સમાં બનેલી ઘટનાના કારણે અનેક વાહનચાલકો અટવાય પડયાં હતાં.

અંકલેશ્વર ભરૂચ ના જોડાતા જુના નેશનલ હાઇવે નંબર 8 પર છાશવારે અકસ્માત સર્જાય રહ્યા છે. રોડ સામ્રાજ્ય સોસાયટી પાસે બાઈક ચાલકે જીવ ગુમાવ્યો ના ગણતરી ના કલાકો માં આજ માર્ગ પર વધુ એક અકસ્માત સર્જ્યો હતો.

જેમાં એસ.એમ. મોટર્સ નજીક ઉમાભવન રેલ્વે ક્રોસિંગ નજીક પૂર પાટ ચાલતી કાર વચ્ચે અકસ્માત સજર્યો હતો. એક પાછળ એક 3 કાર ઘૂસી જવા પામી હતી. ઘટના કારસવાર ઈસમો સામાન્ય ઈસમ પહોંચી હતી. જો કે અકસ્માતના પગલે રોડ પર વાહન કતાર લાગી જવા પામી હતી. પીક અવર્સ ના સમયે જ બનેલી ઘટના ને અનેક વાહનચાલકો અટવાયા હતા.


Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

error: Content is protected !!