જિલ્લા રોજગાર વિનિમય કચેરી, દાહોદ દ્વારા તા. ૦૭/૦૫/૨૦૨૨ ના રોજ દાહોદ જીલ્લાના ઉમેદવારો માટે અનુબંધમ પોર્ટલ (www.anubandham.gujarat.gov.in)અને એન.સી.એસ પોર્ટલ (www.ncs.gov.in ) પર જોડાયેલ ઉમેદવારો માટે સરકારી ઔધોગિક તાલીમ સંસ્થા (આઈટીઆઈ) દાહોદ ખાતે સવારે ૧૦:૩૦ કલાકે ઔદ્યોગિક રોજગાર ભરતીમેળો અને સ્વરોજગાર માર્ગદર્શન શિબિરનું આયોજન કરાયું હતું. જે અનિવાર્ય કારણસર મોકૂફ રાખ્યું છે. તેમ જિલ્લા રોજગાર અધિકારીશ્રીએ જણાવ્યું છે.દાહોદ ખાતે આગામી તા.૦૭ મે ના રોજ યોજાનાર જિલ્લા કક્ષાનો ઔદ્યોગિક રોજગાર ભરતીમેળો મોકૂફ
જિલ્લા રોજગાર વિનિમય કચેરી, દાહોદ દ્વારા તા. ૦૭/૦૫/૨૦૨૨ ના રોજ દાહોદ જીલ્લાના ઉમેદવારો માટે અનુબંધમ પોર્ટલ (www.anubandham.gujarat.gov.in)અને એન.સી.એસ પોર્ટલ (www.ncs.gov.in ) પર જોડાયેલ ઉમેદવારો માટે સરકારી ઔધોગિક તાલીમ સંસ્થા (આઈટીઆઈ) દાહોદ ખાતે સવારે ૧૦:૩૦ કલાકે ઔદ્યોગિક રોજગાર ભરતીમેળો અને સ્વરોજગાર માર્ગદર્શન શિબિરનું આયોજન કરાયું હતું. જે અનિવાર્ય કારણસર મોકૂફ રાખ્યું છે. તેમ જિલ્લા રોજગારદાહોદ ખાતે આગામી તા.૦૭ મે ના રોજ યોજાનાર જિલ્લા કક્ષાનો ઔદ્યોગિક રોજગાર ભરતીમેળો મોકૂફ
જિલ્લા રોજગાર વિનિમય કચેરી, દાહોદ દ્વારા તા. ૦૭/૦૫/૨૦૨૨ ના રોજ દાહોદ જીલ્લાના ઉમેદવારો માટે અનુબંધમ પોર્ટલ (www.anubandham.gujarat.gov.in)અને એન.સી.એસ પોર્ટલ (www.ncs.gov.in ) પર જોડાયેલ ઉમેદવારો માટે સરકારી ઔધોગિક તાલીમ સંસ્થા (આઈટીઆઈ) દાહોદ ખાતે સવારે ૧૦:૩૦ કલાકે ઔદ્યોગિક રોજગાર ભરતીમેળો અને સ્વરોજગાર માર્ગદર્શન શિબિરનું આયોજન કરાયું હતું. જે અનિવાર્ય કારણસર મોકૂફ રાખ્યું છે. તેમ જિલ્લા રોજગાર અધિકારીશ્રીએ જણાવ્યું છે. અધિકારીશ્રીએ જણાવ્યું છે.