અંકલેશ્વરના હવામહેલ પાસે ટ્રક દુકાનમાં ઘુસી ગઈ

Date:

Share

અંકલેશ્વર પાસે ની  આમલાખાડીનો હાઇવે  બ્રિજ ઉતરી ટ્રક સીધી આઝાદ શટર નામની દુકાનમાં ઘૂસી જતા બે બાઇક અને દુકાનમાં ભારે નુકશાન થયું હતું જો કે કોઈ જાનહાની થવા પામી ન હતી.

 સુરતથી ભરૂચ તરફ આવી રહેલી એક ટ્રક અંકલેશ્વર પાસે ના નેશનલ હાઇવે પર  આમલાખાડી બ્રિજ ઉપરથી  સવારે પસાર થઈ રહી હતી.દરમ્યાન  ટ્રક ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા હવા મહેલ પાસે ટ્રક દુકાનમાં ધડાકાભેર ઘુસી ગઇ હતી.બનાવમાં આઝાદ શટર નામની દુકાન અને બે બાઇકોને ભારે નુકશાન પોહચ્યું હતું. જોકે, સવારનો સમય હોવાથી દુકાનો બંધ હોવાથી કોઈ જાનહાનિ થઈ ન હતી આ ઘટના માં ટ્રક ચાલક નો આબાદ બચાવ થયો હતો .


Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત, ટિકિટ માટે પગપેસારો.

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત,...

ભરૂચ એલસીબી પોલીસે રાજ પીપળા ચોકડી નજીકથી ચાંદીના કંદોરા સાથે એક ઇસમને ઝડપી પાડયો

ભરૂચ એલસીબી પોલીસે રાજ પીપળા ચોકડી નજીકથી ચાંદીના કંદોરા...
error: Content is protected !!