રાજકોટમાં 1200 જેટલા કોંગ્રેસી આગેવાનો અને કાર્યકરોની બેઠક શરૂ 125 સીટ કબજે કરવા રણનીતિ ઘડાશે

Date:

Share

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ-તેમ ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા રણનીતિને વધુ ધારદાર બનાવવાની કવાયત ચાલી રહી છે.તાજેતરમાં જ આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રાજકોટમાં સભાને સંબોધન કરીને ચૂંટણી માટેનો બ્લુગલ ફુંક્યું હતું આ દરમિયાન આજે કોંગ્રેસની પ્રદેશ નેતાગીરીની આજે રાજકોટ આવી પહોંચી છે જ્યાં શહેરના હેમુ ગઢવી હોલ ખાતે બારસો જેટલા કોંગ્રેસ આગેવાનો અને કાર્યકર્તા ની બેઠક શરૂ કરવામાં આવી છે ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ-તેમ ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા રણનીતિને વધુ ધારદાર બનાવવાની કવાયત ચાલી રહી છે.તાજેતરમાં જ આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રાજકોટમાં સભાને સંબોધન કરીને ચૂંટણી માટેનો બ્લુગલ ફુંક્યું હતું આ દરમિયાન આજે કોંગ્રેસની પ્રદેશ નેતાગીરીની આજે રાજકોટ આવી પહોંચી છે જ્યાં શહેરના હેમુ ગઢવી હોલ ખાતે બારસો જેટલા કોંગ્રેસ આગેવાનો અને કાર્યકર્તા ની બેઠક શરૂ કરવામાં આવી છે ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ-તેમ ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા રણનીતિને વધુ ધારદાર બનાવવાની કવાયત ચાલી રહી છે.


Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

અંકલેશ્વરના ચોથી જાગીરના પ્રહરીઓએ અનોખી મતદાર જાગૃકતા રેલી યોજી

-અંકલેશ્વરના ચોથી જાગીરના પ્રહરીઓએ અનોખી મતદાર જાગૃકતા રેલી યોજી -...

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત, ટિકિટ માટે પગપેસારો.

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત,...
error: Content is protected !!