માણસ તેના જીવનમાં આપઘાત કરે છે તેના માટે ખરેખર કોણ જવાબદાર હોઈ છે ??
માણસ નાં આપઘાત માટે ખરેખર કોણ જવાબદાર હોઈ છે ????
નમસ્કાર મિત્રો આજે હું તમને એક ખુબજ મહત્વ ની વાત કેહવા જઇ રહીયો છું
તમે કયારેય વિચાર્યું છે કે આ મોડર્ન યુગ માં માણસ પોતાનું અસ્તિત્વ ભૂલી રહીયો છે કયારેય તમે વિચાર્યું છે કે કેમ આજકાલ માણસો આપઘાત કરે છે?? કેમ માણસો આઈ ક્વિટ( i quit ) લખીને પોતાની અમૂલ્ય જિંદગી કંઈપણ સમજ્યા વિના ટૂંકાવા મજબુર થાય છે પછી એ સ્ટુડેંટ્સ હોઈ કે મોટો બિઝનેસ મેન કે પછી ખેડૂત હોય કે ટીચર કયારેય વિચાર્યું છે શું કામ? મિત્રો જવાબ આપું એ પેહલા તમારા માંથી મોટા ભાગના લોકો આ પોસ્ટ વાંચતા વિચરતા હશે કે હશે એવા કોઈ કારણો અથવા એના નસીબ માં આજ હશે એમ વિચારીને બેસી જાવ એજ તમારી મોટી ભૂલ સ્ટુડન્ટ આપઘાત કરે તો જેટલો જવાબદાર તે છે તેટલાજ તેના માતાપિતા તેટલાજ સમાજના લોકો પણ જવાબદાર છે હવે કેમ આમ તો એનું કારણ તેમજ એની સંપૂર્ણ વાત આપણે આગળ ની પોસ્ટ માં કરીશું.. આભાર plz wait for next post