તાજા સમાચાર

હા હું કોંગ્રેસથી નારાજ છું આ વાત જગજાહેર છે હાર્દિક પટેલે પહેલીવાર કરી સ્પષ્ચતા

જો હું ઉદયપુર ગયો હતો તો મારા સમાજના સર્વમાન્ટ નેતાને ના મળી શક્યો હોત અને આગળના દિવસ ના ગયો હોત તો ઈડરના કાર્યક્રમમાં ના...

નરેશ પટેલ રાજકારણમાં જોડાય તેને લઈને સસ્પેન્સ છે ત્યારે હાર્દિક પટેલે પણ આ અંગે આજે કરી આ સ્પષ્ટતા

પાટીદાર અગ્રણી નરેશ પટેલ, હાર્દિક પટેલની આગેવાનીમાં ખોડલધામમાં સામાજિક રાજકીય પ્રશ્ન મુદ્દે બેઠક યોજાઈ   ખોડલધામ ખાતે પાટીદાર અગ્રણીઓની બેઠકનું આયોજન કરાયું હતું જેમાં સામાજિક સાથે...

નવસારીમાં પ્રસંગમાં લોકોએ ભોજન લીધા બાદ ફૂડ પોઈઝનિંગ થઈ ગયું

નવસારી જિલ્લામાં બનેલી આ ઘટનામાં કોઈ અતિ ગંભીર પેશન્ટની સ્થિતિ ના હોવાનું અત્યારે સામે આવ્યું છે. જેથી 5 જેટલા લોકોને હેસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

સુરત કરશે દુશ્મનને ધ્વસ્ત- INS Surat જહાજ નૌસેનામાં શામેલ થઈને કરશે દુશ્મનના દાંત ખાટા, જાણો કેવા ઘાતક હથિયારોથી સજ્જ કરાયું.

ઇન્ડિયન નેવીના ભવ્ય ઇતિહાસ સાથે સૂર્યપુત્રી તાપી નદીના કિનારે વસેલું શહેર સુરતનું નામ પણ બાકાત નથી રહેતું. સુરતનું ગૌરવ વધારતા અહેવાલો જણાવી રહ્યા છે કે, રક્ષા મંત્રી રાજનાથ સિંહ 17 ​​મેના રોજ ભારતીય નૌસેનાના બે ફ્રન્ટલાઈન યુદ્ધ જહાજોને લોન્ચ કરશે. આ યુદ્ધ જહાજો ‘સુરત’ અને ‘ઉદયગીરી’ છે. સુરત એ 15B ડિસ્ટ્રોયર પ્રોજેક્ટનું યુદ્ધ જહાજ છે અને ઉદયગીરી એ 17A ફ્રિગેટ પ્રોજેક્ટનું યુદ્ધ જહાજ છે. ભારતીય નૌસેનાના એક અધિકારીએ જણાવ્યું હતું કે દેશ સ્વદેશી યુદ્ધ જહાજના નિર્માણના ઇતિહાસમાં એક ઐતિહાસિક ઘટનાનો સાક્ષી બનશે જ્યારે ભારતીય નૌકાદળના બે ફ્રન્ટલાઈન યુદ્ધ જહાજો 17 મેના રોજ મુંબઈમાં મઝાગોન ડક્સ લિમિટેડ ખાતે એક સાથે લોન્ચ કરવામાં આવશે..

ઝાલોદ ખાતે યોજાયેલા એક લગ્નપ્રસંગમાં રાજસ્થાનના આદિવાસી મંત્રી શ્રી મહેન્દ્ર માલવિયા સાહેબ સાથે ગરબાડા ના ધારાસભ્ય હાજરી આપી

ઝાલોદ ખાતે યોજાયેલા એક લગ્નપ્રસંગમાં રાજસ્થાનના આદિવાસી મંત્રી શ્રી મહેન્દ્ર માલવિયા સાહેબ સાથે ગરબાડા ના ધારાસભ્ય હાજરી આપી પ્રાપ્ત માહિતી અનુસાર ગરબાડા તાલુકા 133 વિધાનસભાના વિસ્તારના ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયા એ તથા રાજસ્થાનના આદિવાસી મંત્રીશ્રી મહેન્દ્રસિંહ માલવિયા સાહેબ સાથે ઝાલોદ તાલુકામાં યોજાયેલા લગ્ન પ્રસંગમાં હાજરી આપીને નવદંપતીને આશીર્વાદ આપ્યા હતા

Popular

Subscribe

error: Content is protected !!