અંકલેશ્વરના છાપરા પાટિયા નજીક પુનઃ મગર લટાર મારતો નજરે પડ્યો

Date:

Share

ભરૂચ-અંકલેશ્વરને જોડતા જુના નેશનલ હાઇવે નંબર 8 પર પુનઃ છાપરા પાટિયા અને ભૂત મામાની ડેરી વચ્ચે આવેલી ખાડીમાં મગર લટાર મારતો જોવા મળ્યો હતો. મગર રોજબરોજ પાણીમાંથી બહાર આવી મગર કિનારે આવી બેસી જાય છે. ત્યારે મગર કિનારે નજરે પડતા લોક ટોળા જામ્યા હતા. આ મગરને પકડવા માટે વન વિભાગ દ્વારા પાંજરા મૂકી તેને પકડવાની કામગીરી હાથ ધરાઈ છે, પરંતુ આ મગર આજદીન સુધી નહીં પકડ્યો નથી.

જોકે અત્રે ઉલ્લેખનીય છે કે, મગરને પકડવા માટે મારણ મુકવામાં આવે છે, પરંતુ આ પીંજરું ખાલી હોવાના કારણે મગર પકડમાં નહીં આવતો હોવાની લોક ચર્ચાઓ ઉઠી છે.

 


Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

અંકલેશ્વરના ચોથી જાગીરના પ્રહરીઓએ અનોખી મતદાર જાગૃકતા રેલી યોજી

-અંકલેશ્વરના ચોથી જાગીરના પ્રહરીઓએ અનોખી મતદાર જાગૃકતા રેલી યોજી -...

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત, ટિકિટ માટે પગપેસારો.

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત,...
error: Content is protected !!