ભાજપે મને 50 કરોડની ઓફર કરી, મંત્રીપદ-ચૂંટણીનો તમામ ખર્ચ ઉપાડશે તેવું કહ્યું – કોંગ્રેસના મોટા નેતાનો દાવો

Date:

Share

ભાજપે મને 50 કરોડની ઓફર કરી છે. આ ઉપરાંત મને મંત્રીપદ આપવાની અને ચૂંટણીનો તમામ ખર્ચ ઉપાડવા માટે કહ્યું છે. આવો મોટો દાવો ગુજરાતના રાજકારણાં કોંગ્રેસના મોટા નેતા દ્વારા કરાતાટ ખળભળાટ મચી ગયો છે. 

 

ભાજપે મને 50 કરોડની ઓફર કરી છે. આ ઉપરાંત મને મંત્રીપદ આપવાની અને ચૂંટણીનો તમામ ખર્ચ ઉપાડવા માટે કહ્યું છે. આવો મોટો દાવો ગુજરાતના રાજકારણાં કોંગ્રેસના મોટા નેતા દ્વારા કરાતાટ ખળભળાટ મચી ગયો છે.

 

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકાર પણ ગરમાતું જોવા મળી રહ્યું છે ત્યારે એક પછી એક પાર્ટીઓ સામ સામે તેમના પક્ષના નેતાઓ તેમના સંપક્રમાં હોવાનું કહી રહ્યા છે. ત્યારે એક બાજુ ભાજપના સંપર્કમાં સૌરાષ્ટ્રના છ નેતાઓ હોવાની વાત મળી હતી ત્યારે બીજી બાજુ કોંગ્રેસના વિપક્ષ નેતાએ આ મોટો દાવો કર્યો છે.

 

કોંગ્રેસના વિપક્ષ નેતા અને આદિવાસી નેતા એવા સુખરામ રાઠવાએ આવો દાવો કર્યો છે. ભાજપ પર મોટો આરોપ લગાવતા દાવો કર્યો છે કે, ભાજપે 50 કરોડ રૂપિયા આપવાની ઓફર કરી છે. ઉપરાંત મંત્રીપદ આપવા માટે મને કહ્યું છે. જો ગું હું હારી જઉં તો મને બોર્ડ નિગમ આપવાની પણ વાત કરી હતી. આ પ્રકારનો દાવો તેઓ કરી રહ્યા છે. જો કે, વિપક્ષ નેતાના આ નિવેદન પર ભાજપે પલટવાર કરતા કહ્યું છે કે, કોંગ્રેસ ચૂંટણી આવતા ગભરાઈ ગઈ છે 5 વર્ષથી પ્રજાની વચ્ચે કોંગ્રેસ જોવા નથી મળી તેમ યમલ વ્યાસે પણ આકરા પ્રહારો કર્યા હતા. આમ ભાજપ અને કોંગ્રેસના સામ સામે આક્ષેપ અને જવાબો જોવા મળ્યા હતા.

 


Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

અંકલેશ્વરના ચોથી જાગીરના પ્રહરીઓએ અનોખી મતદાર જાગૃકતા રેલી યોજી

-અંકલેશ્વરના ચોથી જાગીરના પ્રહરીઓએ અનોખી મતદાર જાગૃકતા રેલી યોજી -...

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત, ટિકિટ માટે પગપેસારો.

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત,...
error: Content is protected !!