ફૈસલ અહેમદ પટેલ એ દેડિયાપાડા, સાગબારા, નેત્રંગ ની મુલકાત લીધી.

Date:

Share

ફૈસલ અહેમદ પટેલ એ દેડિયાપાડા, સાગબારા, નેત્રંગ ની મુલકાત લીધી.

એચ એમ પી દેડિયાપાડા ખાતે આદિવાસી સમાજ ના નેતા સાથે મુલાકાત કરી.

જેમાં આદિવાસી સમાજ જલ જમીન જંગલ ના મૂળ હકો સચવાય એના પર ગહન ચર્ચા કરી.

આ મુલાકાત માં અમરસિંહ વસાવા, અનિલ ભાઈ ભગત, જેરમાં બેન, વત્સલા બેન, ચંદુ ભાઈ , સુરેશ ભાઈ, વનરાજ ભાઈ, પરેશ ભાઈ જેવા કૉંગ્રેસ આગેવાન હાજરી આપી.

ત્યારબાદ સાગબારા તાલુકા ના અંતરિયાળ બોર્ડીફડી ગ્રામજનો સાથે સ્થાનિક પ્રશ્નો સાંબડ્યા. ગ્રામજનો એ એમના સ્વર્ગવાસી પિતા જી દ્વારા કરાયેલા પાયા નાં કામોને વગડ્યો હતા.
રાત્રિ રોકાણ દેડિયાપાડા સર્કિટ હાઉસ ખાતે કરી બીજા દિવસે સવારે કૉંગ્રેસ નેતા સાથે લાંબી ચર્ચા કરી.
ત્યારબાદ નેત્રંગ ખાતે , ૨૦૧૯ ની લોકસભા ના ઉમેદવાર શેરખાન પઠાણ ની ઘરે મુલાકાત લીધી.


Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

અંકલેશ્વરના ચોથી જાગીરના પ્રહરીઓએ અનોખી મતદાર જાગૃકતા રેલી યોજી

-અંકલેશ્વરના ચોથી જાગીરના પ્રહરીઓએ અનોખી મતદાર જાગૃકતા રેલી યોજી -...

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત, ટિકિટ માટે પગપેસારો.

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત,...
error: Content is protected !!