ભરૂચ જિલ્લા પોલીસ વડા ડો.લીના પાટીલે અંકલેશ્વરના ઈદગાહ મેદાન પર પહોંચી મુસ્લિમ બિરાદરો સાથે રમઝાન ઈદના પર્વની ઉજવણી કરી.

Date:

Share

આજરોજ અંકલેશ્વર ઇદગાહ ખાતે ભરૂચ ના નવા એસપી ડૉ લીના પાટીલ મેડમ નાયબ પોલીસ વડા ચિરાગ દેસાઈ સાહેબ, અંકલેશ્વર શહેર પોલીસ ઇન્સ્પેકટર રબારી સાહેબ ઉપસ્થિત રહ્યા હતા, સ્થાનિક આગેવાનો સાથે દૂધ સેવ ખાઈ તમામ મુસ્લિમ બિરાદરોને ઈદની મુબારકબાદ પાઠવી હતી.


Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

અંકલેશ્વરના ચોથી જાગીરના પ્રહરીઓએ અનોખી મતદાર જાગૃકતા રેલી યોજી

-અંકલેશ્વરના ચોથી જાગીરના પ્રહરીઓએ અનોખી મતદાર જાગૃકતા રેલી યોજી -...

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત, ટિકિટ માટે પગપેસારો.

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત,...
error: Content is protected !!